• રવિવાર, 23 નવેમ્બર, 2025

રશિયામાં જયશંકર પુતિનને મળ્યા

એસસીઓ પરિષદમાં વિદેશપ્રધાને કહ્યું, આતંકવાદ સામે કોઈ બહાના ન ચાલે

નવી દિલ્હી, તા.19: વિદેશપ્રધાન એસ.જયશંકરે આજે રશિયામાં ક્રેમલિન ખાતે પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી અને તેમને આગામી વર્ષે યોજનાર વાર્ષિક શિખર સંમેલનની તૈયારીઓ વિશે અવગત કર્યા હતાં. આ પરાંત વડા પ્રધાન મોદીનો ખાસ શુભેચ્છા સંદેશો પણ આપ્યો હતો. જયશંકરે જણાવ્યું હતું કે, તેમનાં વચ્ચે….

ઇ-પેપરના નવા શુલ્ક