• શનિવાર, 14 ફેબ્રુઆરી, 2026

ભારતની આયાતમાં ઉછાળાથી પામતેલ વાયદામાં સુધારો

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ,તા.13 : મલેશિયન પામતેલ વાયદામાં સપ્તાહના છેલ્લા દિવસે હળવો સુધારો હતો. જોકે ધીમી માગના કારણે વાયદા ઉપર દબાણ હોવાથી સાપ્તાહિક ઘટાડો નોંધાયો હતો. મલેશિયન પામતેલનો એપ્રિલ કોન્ટ્રાક્ટ 13......