• ગુરુવાર, 07 મે, 2026

અરુણ પૌડવાલની સ્મૃતિમાં અપાતો ‘કૃતજ્ઞતા ગૌરવ પુરસ્કાર’ પાર્શ્વગાયક શૈલેન્દ્ર સિંઘને

અકૉર્ડિયન વાદક, કુશળ સંગીત સંયોજક અને સંગીતકાર અરુણ પૌડવાલની સ્મૃતિમાં છેલ્લા 28 વર્ષથી કૃતજ્ઞતા ગૌરવ પુરસ્કાર આપવામાં આવે છે. આ 29મા વર્ષનો કૃતજ્ઞતા ગૌરવ પુરસ્કાર પાર્શ્વગાયક શૈલેન્દ્ર સિંઘને અપાશે. આ પુરસ્કાર એનાયતનો કાર્યક્રમ........