• શુક્રવાર, 27 જૂન, 2025

આયુર્વેદિક દવાઓની જાહેરાત પર નિયંત્રણથી લાખો દરદી પરંપરાગત સારવારથી વંચિત

પ્રકાશ બાંભરોલિયા તરફથી 

મુંબઈ, તા. 26 : બાબા રામદેવની પતંજલિ પર તેમની આયુર્વેદિક દવાઓના ઉત્પાદનની જાહેરાતમાં ખોટા દાવા કરવા બાબતે સુપ્રીમ કોર્ટે દંડ કર્યો અને કોઈ પણ આયુર્વેદિક દવા બનાવતી કંપનીઓએ તેમના પ્રોડક્ટની જાહેરાત.....