• સોમવાર, 16 ફેબ્રુઆરી, 2026

મેટ્રો દુર્ઘટના : મૃતકના પરિવારનું વિરોધ પ્રદર્શન

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 15 : મુલુંડમાં વડલાથી કાસારવડલી સુધીના મેટ્રો રેલને ચારના કામ દરમ્યાન શનિવારે બપોરે ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાના એક ગામના સરપંચ રામધન યાદવનું મૃત્યુ થયું હતું અને તેમની સાથે રિક્ષામાં બેસેલા.......