• સોમવાર, 16 ફેબ્રુઆરી, 2026

ગ્રાહકોને વીમા અને રોકાણ સાધનો પધરાવતી બૅન્કોને આરબીઆઈની ચીમકી

મુંબઈ, તા. 15 (એજન્સીસ) : ગ્રાહકોને કોઈપણ પ્રકારની અયોગ્ય વીમા પોલિસી અથવા તો  સેવા વેચ્યાનું પૂરવાર થાય તો બૅન્કે સંપૂર્ણ રકમ ગ્રાહકોને પરત આપવાની રહેશે, એમ રિઝર્વ બૅન્કે જણાવ્યું છે. વીમા પોલિસી ગ્રાહક....