• મંગળવાર, 19 મે, 2026

નીતિન ગડકરીનાં કેળાં; સફરજન કન્ટેનરોમાં સડી જતાં કરોડોનું નુકસાન

અખાતી યુદ્ધમાં પરિવહન પ્રધાનનું પરિવહન અટક્યું

નિકાસકારોનાં ફળો વિલંબથી પહોંચતા હોવાથી સડી જતાં અડધા ભાવે વેચવા પડે છે

કલ્પેશ શેઠ તરફથી

મુંબઇ, તા. 18 : અમેરિકા-ઇઝરાયલ અને ઇરાનના યુધ્ધના કારણે પરિવહન ખોરવાતા ભારતીય પેરિશેબલ પેદાશોના નિકાસકારોને ભારે નુકસાન વેઠવું પડે છે. કેન્દ્રિય પ્રધાન નિતીન ગડકરીએ પણ આજે કબુલ્યું હતું કે યુધ્ધના કારણે.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ