• મંગળવાર, 04 ઑગસ્ટ, 2026

`ચાયવાલાઝ'ના સંસ્થાપક રોહિત શર્માની આત્મહત્યાથી ચકચાર

ઘરમાંથી ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો

જયપુર, તા. 3 : `ચાયવાલાઝ' સ્ટાર્ટઅપના સંસ્થાપક રોહિત શર્માએ રાજસ્થાનના દૌસા જિલ્લામાં સ્થિત પોતાનાં ઘરમાં કથિત રીતે આત્મહત્યા કરી લીધી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે રોહિત શર્મા (30) શનિવારે બપોરે સાકેત......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ