સેનાએ માર્યા ગયેલા સાત આતંકવાદીની તસવીર પોસ્ટ કરી
શ્રીનગર, તા.
23 : ભારતીય સેનાએ `એક્સ' પર ઠાર મરાયેલા સાત આતંકવાદીની તસવીરો પોસ્ટ કરતાં લખ્યું
છે કે, 326 દિવસ બાદ કિશ્તવાડમાં આતંકી નેટવર્કનો ખાતમો કરી દેવાયો છે. માર્યા ગયેલા
આતંકવાદીઓમાં જૈશ કમાન્ડર સૈફુલ્લાહ પણ સામેલ છે, જે ખતરનાક આતંકવાદી હતો, તેવું સેનાએ
જણાવ્યું....