• ગુરુવાર, 02 એપ્રિલ, 2026

નફારૂપી વેચવાલી આવતા પામ વાયદામાં ઘટાડો

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 1 : મલેશિયન પામતેલના વાયદામાં સતત બે દિવસ સુધી તેજી રહ્યા પછી નફારૂપી વેચવાલી આવી હતી. જૂન વાયદામાં 60 રીંગીટનો ઘટાડો થતા 4768ના મથાળે બંધ થયો હતો. મધ્યપૂર્વમાં ચાલતા યુધ્ધનો ટૂંકમાં......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ