• સોમવાર, 19 મે, 2025

રેલવે ટ્રેક પર ભરાતાં પાણીને રોકવા ભૂગર્ભ જળસંચય ટાંકીઓ બનાવાશે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 22 : દર ચોમાસામાં મુંબઈની ઉપનગરીય રેલવે સેવાઓને વિક્ષેપિત કરતી પાણી ભરાવાની સમસ્યાના ઉકેલ માટે મુંબઈ રેલવે વિકાસ નિગમ (એમઆરવીસી)એ રેલવેની જમીન પર ભૂગર્ભ જળસંચય ટાંકીઓ બનાવવા માટે વ્યાપક શક્યતા.....