• શનિવાર, 01 નવેમ્બર, 2025

દહિસર ટોલનાકાના ટ્રાફિકથી છુટકારો નહીં

નેશનલ હાઈવે અૉથોરિટીએ સ્થળાંતર કરવાનો પ્લાન ફગાવ્યો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 31 : મુંબઈના દહીસર ખાતેના પ્રવેશદ્વાર પરના ટોલનાકાને કારણે ભારે ટ્રાફિક થતી હોવાથી અહીંથી વાહનમાર્ગે પસાર થતા લોકોએ હેરાનગતિનો સામનો કરવો પડે છે. મીરા-ભાયંદર જ નહીં, થાણે અને વિરારના સ્થાનિક રહેવાસીઓ વર્ષોથી ટોલનાકાને બીજી જગ્યાએ ખસેડવાની માગણી કરી રહ્યા…..