દેરાસરમાં ગૅસ સિલિન્ડર આપવાની ટીકાનો જવાબ
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા. 29 : મલબાર હિલ મતવિસ્તારમાંનાં 16 જૈન દેરાસર માટે એલપીજી સિલિન્ડરો આપવાની મહારાષ્ટ્રના નાગરિક પુરવઠા ખાતાના પ્રધાન છગન ભુજબળને રાજ્યના કૌશલ્ય વિકાસ ખાતાના પ્રધાન મંગલપ્રભાત લોઢાએ વિનંતી કરી તેના પગલે અમુક......