• સોમવાર, 30 માર્ચ, 2026

મધ્યપૂર્વના યુદ્ધને લીધે જીરુંની નિકાસ સ્થગિત

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 29 : જીરૂની નિકાસ ઉપર મધ્યપૂર્વના યુધ્ધની માઠી અસર પડી છે. નિકાસકારોના અંદાજ પ્રમાણે માર્ચ મહિનામાં સરેરાશ નિકાસ અર્ધા કરતા પણ ઘટી ચૂકી છે. યુધ્ધને લીધે નિકાસ માટે મહત્વનો માર્ચ મહિનો પસાર......