• ગુરુવાર, 28 મે, 2026

દાદર કબૂતરખાનાને હટાવી રસ્તો પહોળો કરવા ઉદ્ધવ સેનાની માગણી

વિધાનસભ્ય મહેશ સાવંતે પાલિકાના કમિશનરને પત્ર લખી રજૂઆત કરી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 27 : દાદર (પશ્ચિમ)માં આવેલાં 93 વર્ષ જૂના કબૂતરખાનાને હટાવીને તે જગ્યાનો ઉપયોગ રસ્તો પહોળો કરવા માટે કરવાની માગણી શિવસેના (ઠાકરે)ના વિધાનસભ્ય મહેશ સાવંતે મુંબઈ પાલિકાના આયુક્ત......