ઠાકરે, શરદ પવાર અને કૉંગ્રેસની મહા‘રકાસ’ આઘાડી
કેતન જાની તરફથી
મુંબઈ, તા. 3 : મહારાષ્ટ્રમાં આવતી 18મી જૂને યોજાનારી વિધાન પરિષદની 17 બેઠકો માટે ચૂંટણીમાં મહાવિકાસ આઘાડીના ઉમેદવારોએ નાસિક, યવતમાળ અને અહિલ્યાનગરમાં પીછેહઠ કરી હોવાથી ત્યાં ‘મહાયુતિ’ના ઉમેદવારો......