• મંગળવાર, 25 ઑગસ્ટ, 2026

ગણપતિની મૂર્તિ તૂટી : બે ભક્તનાં મૃત્યુ, પાંચ ઘાયલ

ભુલેશ્વરચા રાજાની મૂર્તિને વર્કશૉપથી લાવતી વખતની ઘટનાથી ગણેશોત્સવમાં અપશુકન

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 23 : ગણેશોત્સવને ત્રણેક અઠવાડિયા બાકી છે ત્યારે મુંબઈ સહિતના મોટા ગણેશોત્સવ મંડળો દ્વારા ગણપતિની વિશાળ મૂર્તિઓ વર્કશૉપમાંથી મંડળોમાં સ્થાપના કરવા માટે લાવવાની શરૂઆત થઈ ગઈ છે. મુજબ ભુલેશ્વરચા રાજા ગણેશોત્સવ મંડળ દ્વારા.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ