મુખ્ય પ્રધાને ધર્માદા સંસ્થાઓ સાથે કર્યા સમજૂતી કરાર
મુંબઈ, તા. 24 : મહારાષ્ટ્રમાં મોટી હૉસ્પિટલોમાં સારવાર માટે આવનારા દર્દીઓ સહિત તેમના પરિવારજનોને વધુ સારી સેવા-સુવિધાઓ ઉપલબ્ધ થાય, તે માટે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પગલું ભર્યું છે. તેમણે દર્દીઓના સંબંધીઓને મદદ કરનારી વિવિધ ધર્માદા.....