• બુધવાર, 02 સપ્ટેમ્બર, 2026

થોડું મોડું થયું હોત તો કાળનો કોળિયો બની જાત

નેપાળથી મુંબઈ પહોંચેલા મહારાષ્ટ્રના યાત્રાળુઓની આપવીતી

થાણે, તા. 31 (પીટીઆઇ) : આપણે વિદેશયાત્રાએ ગયા હોઇએ અને જે જગ્યાએથી નાસ્તા-પાણી કરીને બહાર આવીએ અને તુરંત રેસ્ટોરા કે હૉટેલને પૂરમાં તણાતી જોઇએ તો કેવો અનુભવ થાય? આવો ભગવાનનો પાડ માનવો પડે એવો ખતરનાક અનુભવ......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ