• બુધવાર, 02 સપ્ટેમ્બર, 2026

`સર' પછી મહારાષ્ટ્રમાં ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી 2.06 કરોડ મતદારો ગાયબ

મુંબઈ, તા. 31 (પીટીઆઈ) : મહારાષ્ટ્રમાં મતદાર યાદીના વિશેષ સઘન પુન:નિરીક્ષણ - `સર' પછી બહાર પાડવામાં આવેલા મુસદ્દામાં 2.06 કરોડ એટલે કે 21.14 ટકા મતદારોના નામો ઘટયા છે. તેઓના ઇનુમ્પરેશન ફોર્મ પ્રાપ્ત થયા નથી. અર્થાત તેઓ શોધી શકાય એમ......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ