નવી દિલ્હી, તા. 16 : સરકાર ઉપર કેન્દ્રીય તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરીને નેતાઓને નિશાન બનાવાતા હોવાનાં વિપક્ષનાં આરોપ વચ્ચે ચૂંટણી પંચે આજે ભારપૂર્વક કહ્યું છે કે, તે બધી જ પક્ષો અને ઉમદવારોને સમાન અવસર અને પ્રચારનાં અધિકારની રક્ષા માટે પ્રતિબદ્ધ છે. પંચે કહ્યું છે કે, તેને લાગે છે કે....