ઈસ્લામાબાદ, તા.16 : પાકિસ્તાનની જેલમાં બંધ રહેલા ભારતીય સરબજીત સિંહની જેલમાં હત્યા કરનાર અંડર વર્લ્ડ ડોન આમિર સરફરાજ તામ્બાની ઘરમાં ઘૂસીને બે અજાણ્યા શખસે ગોળી મારીને હત્યા કરતાં પાકિસ્તાને પોક મૂકી છે અને હત્યા માટે ભારતને જવાબદાર ઠેરવ્યું છે. પાકિસ્તાનના ગૃહ પ્રધાન મોહસિન નકવીએ કહ્યં કે આમિર સરફરાજની હત્યામાં ભારતની લિંક સામે આવી છે અને તેના કેટલાક પુરાવા પણ મળ્યા....