નવી દિલ્હી, તા.16 : કેરળમાં કોઝિકોડના કોડિયાથુરમાં રોડ-શો દરમ્યાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના પાંચ-છ મોટા ઉદ્યોગપતિઓની કઠપૂતળી છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપ બંધારણને નષ્ટ કરવાની કોશિશ કરી રહ્યા છે. ચાર દિવસની યાત્રાના બીજા દિવસે....