• મંગળવાર, 30 એપ્રિલ, 2024

મોદી પાંચ-છ ઉદ્યોગપતિની કઠપૂતળી : રાહુલ ગાંધીના પ્રહાર  

નવી દિલ્હી, તા.16 : કેરળમાં કોઝિકોડના કોડિયાથુરમાં રોડ-શો દરમ્યાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના પાંચ- મોટા ઉદ્યોગપતિઓની કઠપૂતળી છે.  તેમણે કહ્યું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપ બંધારણને નષ્ટ કરવાની કોશિશ કરી રહ્યા છે. ચાર દિવસની યાત્રાના બીજા દિવસે....

ઇ-પેપરના નવા શુલ્ક