બિહાર અને બંગાળમાં મોદીની સભા
રામમંદિર, આતંકવાદ મુદ્દે વિપક્ષ પર પ્રહાર
નવી દિલ્હી, તા.16: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બિહાર અને પશ્ચિમ બંગાળમાં જનસભાઓ કરી ભ્રષ્ટાચાર મામલે વિપક્ષી જોડાણ પર પ્રહારો કરી ભ્રષ્ટાચારીઓને બચાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે ભ્રષ્ટાચારીઓ પર આગામી પાંચ વર્ષ દરમ્યાન વધુ કડકાઈથી કામ થશે. બંગાળમાં તેમણે તૃણમૂલ કોંગ્રેસ પર....