• શુક્રવાર, 09 મે, 2025

ગુજરાતમાં ભાજપને માત્ર આપ હરાવી શકે : ઈસુદાન ગઢવી

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 18 : ગુજરાતમાં આગામી સમયમાં વિસાવદર અને કડી વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની છે. એ પહેલા આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસ વચ્ચે ગઠબંધન તૂટી જતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ ગઠબંધન તૂટ્યા બાદ આમ આદમી પાર્ટીના  પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ....... 

ઇ-પેપરના નવા શુલ્ક