છેલ્લા થોડા સમયથી આમિર ખાન ફિલ્મોને ઓટીટી પર રજૂ કરવા બાબતે ચર્ચા કરી રહ્યો છે. આમિરે ઓટીટી પર ફિલ્મો રજૂ કરવામાં રહેલી ખામીઓ ગણાવી હતી. આના પરથી લાગે છે કે તે આ મોડલમાંથી બહાર નીકળીને કંઈક અલગ કરશે. હવે તેણે નક્કી કર્યું છે કે તેની ફિલ્મ સિતારે જમીન પર સીધી ઓટીટી પર રજૂ નહીં.....