• સોમવાર, 19 મે, 2025

ધર્મશાલામાં પંજાબ-દિલ્હીની આઇપીએલ મૅચ અધવચ્ચે પડતી મુકાઈ

ધર્મશાલા તા.8:  પઠાણકોટ વિસ્તારમાં પાકિસ્તાનના સતત હુમલા પછી ધર્મશાલા ખાતે રમાઇ રહેલો પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેનો આઇપીએલ મેચ રોકી દેવામાં આવ્યો હતો અને બાદમાં રદ કરાયો હતો. ધર્મશાલા સ્ટેડિયમમાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યો હતો. આયોજકોએ શાંતિથી સ્ટેડિયમમાંથી નીકળી જવાની દર્શકોને સૂચના આપી.....