• સોમવાર, 19 મે, 2025

ઘાટકોપર રેલ ઓવરબ્રિજનું સમારકામ હવે જૂન 2027 સુધી મુલતવી રખાયું

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 8 : પૂર્વીય ઉપનગરોમાં ટ્રાફિકજામ હળવો કરવાની આશામાં બ્રિટિશ યુગના એક અન્ય વ્યસ્ત પુલ ઘાટકોપર રેલ ઓવરબ્રિજ (આરઓબી)નું સમારકામ હાલ સ્થગિત કરવામાં આવશે તેની પ્રારંભિક સમયમર્યાદા 2025ની હતી તે હવે જૂન 2027 સુધી લંબાવવામાં આવી છે તેની જગ્યા પહોળો ઓવરપાસ લેશે. હવે મુસાફરો વિદ્યાવિહાર અને વિક્રોલીના નજીકનાં સ્ટેશનો.....