§ હવે ફક્ત વન ડે ક્રિકેટ જ રમશે: ઇંગ્લૅન્ડ પ્રવાસમાં ટીમ ઇન્ડિયાને નવો કપ્તાન મળશે
મુંબઇ તા.7: આઇપીએલની
અધવચ્ચે ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ચોંકવનારો નિર્ણય લઇને ટેસ્ટ ક્રિકેટમાંથી
સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. તે હવે ફકત વન ડે ફોર્મેટમાં જ ટીમ ઇન્ડિયા તરફથી રમશે.
ટી-20 ઇન્ટરનેશનલ ફોર્મેટને રોહિત શર્મા અગાઉ જ અલવિદા કરી ચૂકયો છે. રોહિતની ટેસ્ટ
નિવૃત્તિથી આગામી.....