નવી દિલ્હી, તા. 15 : નાદારી કાયદો (ઇન્સોલવન્સી એન્ડ બેન્કરપ્સી કોડ - આઇબીસી) 2015માં પ્રસ્તાવિત સુધારાને કેન્દ્રિય કેબિનેટે મંજૂરી આપી છે. આથી, કેસોનો નિવેડો લાવવાના સમયમાં નોંધપાત્ર ઘટાડો થશે અને દાયકા જૂના કાયદામાં માળખાકીય સુધારાનો માર્ગ મોકળો થશે. આઇબીસી (સુધારા) ખરડા વિશેની સમિતિ દ્વારા સૂચવાયેલાં….