બારામતીમાં સુનેત્રા પવાર બિનહરીફ ચૂંટાવાની વકી
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા.
15 : કેન્દ્રીય ચૂંટણીપંચે મહારાષ્ટ્ર વિધાનસભાની બારામતી અને રાહુરી બેઠકો માટે
23મી એપ્રિલે પેટાચૂંટણી યોજવાની જાહેરાત કરી છે તેની મતગણતરી ચોથી મેએ યોજાશે. મહારાષ્ટ્રના
નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારનું ગત 28મી જાન્યુઆરીએ વિમાન અકસ્માતમાં મૃત્યુ થવાને
કારણે બારામતીમાં પેટાચૂંટણી યોજવી પડી રહી…