પ્રભાવિત લોકોને વળતરની રકમમાં વધારો કરવા આસામ સરકારનું એલાન
નવી દિલ્હી, તા. 29 : આસામમાં વર્તમાન સમયે પૂરે તબાહી મચાવી છે. ચોમાસું વરસાદનાં
કારણે રાજ્યના ઘણાં જિલ્લા જળમગ્ન થયાં છે અને લાખો લોકો પ્રભાવિત થયા છે. આ દરમિયાન
વધુ સાત લોકોનાં મૃત્યુ થયાં છે. જેનાં કારણે આસામમાં વરસાદી આફતના કારણે જીવ ગુમાનારા
લોકોની સંખ્યા 75એ પહોંચી છે. રાજ્યના મુખ્યમંત્રી....