• શનિવાર, 18 ઑક્ટોબર, 2025

રોહિત-વિરાટ ટીમમાં અકબંધ, પ્રદર્શનનું આકલન જરૂરી : આગરકર

નવી દિલ્હી તા.17 : મુખ્ય પસંદગીકાર અજીત આગરકરનું માનવું છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલીની વન ડે ટીમમાં જગ્યા જોખમમાં નથી, પણ તેમના પ્રદર્શનનું આકલન જરૂરી છે. જો કે પ્રત્યેક મેચ પછી તેમના વિશે ચર્ચા......

ઇ-પેપરના નવા શુલ્ક