નવીદિલ્હી, તા.7: ઓપરેશન સિંદૂરમાં ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં કોહરામ મચાવી દીધો છે. પાક.માં હાહાકાર મચાવતા આ ઓપરેશનમાં ખતરનાક આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહંમદનાં મુખિયા મૌલાના મસૂદ અઝહરનાં પરિવાર સહિત અનેક મોટા આતંકવાદીનો ખાત્મો થઈ ગયો છે. ભારતીય વાયુસેનાનાં હવાઈ હુમલામાં મસૂદના.....