• મંગળવાર, 08 જુલાઈ, 2025

પહેલગામ હુમલો માનવતા ઉપર આઘાત : મોદી

બ્રિક્સ ઘોષણાપત્રમાં સીમાપાર આતંકવાદની આકરી નિંદા, અંધાધૂંધ ટેરિફ અર્થવ્યવસ્થાઓ માટે જોખમી

રિયો ડી જેનેરિયો, તા. 7 : બ્રાઝીલ શહેરના રિયો ડી જેનેરિયોમાં બ્રિક્સ દેશોનું શિખર સંમેલન દરમિયાન બ્રિક્સ નેતાઓએ એક ઘોષણાપત્ર જારી કરીને સીમાપાર આતંકવાદની આકરી નિંદા કરી હતી. આ ઉપરાંત અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના અંધાધૂંધ ટેરિફ અને ઈરાન ઉપર ઈઝરાયલી-અમેરિકી હુમલા ઉપર નિશાન સાધવામાં આવ્યું.....