• ગુરુવાર, 05 માર્ચ, 2026

હિંદ મહાસાગરમાં અમેરિકાનો ઈરાની યુદ્ધજહાજ ઉપર હુમલો

ટોરપિડો સબમરીનથી હુમલાનો અમેરિકાનો દાવો; 80થી વધુનાં મૃત્યુ

કોલંબો, તા. 4 : શ્રીલંકાના દક્ષિણી તટે એક ઈરાની જહાજ ઉપર સમુદ્રમાં સબમરીનથી હુમલો થયો જેમાં 80 લોકોનાં મૃત્યુના સમાચાર મળી રહ્યા છે. આ હુમલા બાદ જહાજ ડૂબી ગયું અને કેટલાક લોકો સમુદ્રમાં ગાયબ ગણાવાઈ રહ્યા છે. અમેરિકાના સંરક્ષણ પ્રધાન પીટ હેગસેથે દાવો કર્યો હતો કે હિંદ મહાસાગરમાં ઈરાનના એક…..

ઇ-પેપરના નવા શુલ્ક