આ ભંડોળ રોકડ, દેવું/ઇક્વિટી વેચાણના મિશ્રણ દ્વારા પૂરું પાડવામાં આવશે
મુંબઈ, તા. 18 : અદાણી ગ્રુપ નાણાવર્ષ 2025-26માં રૂા. 1.1 લાખ કરોડનો મૂડીખર્ચ કરશે. કંપનીએ નાણાવર્ષ 2025માં રૂા. 92,000 કરોડનો મૂડીખર્ચ કર્યો હતો. આ ખર્ચમાં મુખ્ય ઊર્જા અને માળખાગત સુવિધાઓ પર ધ્યાન......