સરહદી તણાવ વચ્ચે વિદેશીઓની લેવાલી જળવાઈ રહી
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 9 :ભારત અને પાકિસ્તાન વચ્ચે
વધતાં જતાં તણાવના કારણે બજારમાં 1 ટકાથી વધુ ઘટાડો નોંધાયો હતો. વૈશ્વિક બજારો સકારાત્મક
હતા પરંતુ ભારત - પાક વચ્ચેની સ્થિતિ વધુ ખરાબ થવાની આશંકાએ બજાર સમગ્ર સત્રમાં નકારાત્મક
રહ્યું હતું. સેન્સેક્ષ 880.34 પોઈન્ટ્સ (1.10 ટકા) ઘટીને 79,454.47 પોઈન્ટ્સ.....