• રવિવાર, 01 જૂન, 2025

પીએમ સૂર્ય ઘર યોજનામાં ગુજરાતનું સૌથી વધુ 34 ટકા યોગદાન

હજુ સુધી કોઈ નક્કર જાહેરાત કરવામાં આવી નથી 

અમારા પ્રતિનિધિ તરફથી 

અમદાવાદ, તા. 18 : પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના માટે રાજ્ય સરકારે નાણાંકીય વર્ષ 2024-25 માટે નિર્ધારિત 3.05 લાખ સોલાર રૂફટૉપ પૅનલ્સના ઇન્સ્ટોલેશનનો લક્ષ્યાંક સમય પહેલાં જ પ્રાપ્ત કરી લીધો છે. આ યોજનાના સફળ અમલીકરણને કારણે, આજે ગુજરાત સોલર રૂફટૉપ ઇન્સ્ટોલેશનમાં દેશમાં 34%......