વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 18 : ભારત પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ હળવો થયો અને ભારત વધુ મજબૂત અને આક્રમક બનીને બહાર આવ્યું તેની ગત સપ્તાહના બજાર ઉપર ઘણી સકારાત્મક અસર પડી. ભારતનો રિટેલ તથા જથ્થાબંધ ફુગાવો ઘટયો એટલે હવે રિઝર્વ બૅન્ક આગામી બેઠકમાં વ્યાજદર.......