• બુધવાર, 01 મે, 2024

કાર્યકરો મોદી લહેર છે એવા ભ્રમમાં ન રહે : નવનીત રાણા

રાષ્ટ્રવાદી અને ઠાકરે જૂથ કહે છે કે રાણાની વાત સાચી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 17 : ભાજપના કાર્યકરો મતદારોને મતદાન કેન્દ્ર સુધી લાવવા કામ કરે. તેઓ એવા ભ્રમમાં રહે નહીં કે દેશમાં વડા પ્રધાન મોદીતરફી જુવાળ છે, એમ ભાજપના અમરાવતી બેઠકના ઉમેદવાર નવનીત રાણાએ જણાવ્યું છે. તેના પગલે શિવસેના (ઠાકરે) અને રાષ્ટ્રવાદી (શરદ પવાર) આજે કહ્યું છે કે દેશમાં મોદીતરફી જુવાળ....