• ગુરુવાર, 02 મે, 2024

અખબારી સ્વાતંત્ર્યનો ઉપયોગ અન્યની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા ન થવો જોઈએ : હાઈ કોર્ટ  

મુંબઈ, તા. 18 : હાઈ કોર્ટે આજે એક મહત્ત્વના ચુકાદામાં જણાવ્યું કે અખબારી સ્વાતંત્ર્યનો ઉપયોગ એકાદ વ્યક્તિની પ્રતિષ્ઠાના અધિકારનું ઉલ્લંઘન કરવા માટે કરી શકાય નહીં. ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમને કોઈ વિશેષ સંરક્ષણ મળતું નથી, એવું પણ અદાલતે સ્પષ્ટ કર્યું છે. વ્યવસાયિકને નિશાન બનાવતા અૉનલાઈન લેખ અને....