• સોમવાર, 07 જુલાઈ, 2025

`જય ગુજરાત'ના નારા અંગે શિંદેની ટીકા બદલ મનસૈનિક વિરુદ્ધ કેસ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 6 : પુણેના કાર્યક્રમમાં નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ `જય હિન્દ, જય મહારાષ્ટ્ર અને જય ગુજરાત'નો નારો પોકાર્યો તેની સોશિયલ મીડિયા ઉપર ટીકા કરવા બદલ મનસેના કાર્યકર રોહન પવાર વિરુદ્ધ....