• સોમવાર, 07 જુલાઈ, 2025

આપણે જ્ઞાનેશ્વર, શિવાજી અને બાબાસાહેબ આંબેડકરના વિચારોના વાહક : મુખ્ય પ્રધાન

અષાઢી એકાદશીએ પોડકાસ્ટ - `મહારાષ્ટ્ર ધર્મ'નો પ્રારંભ

મુંબઈ, તા. 6 (પીટીઆઈ) : મહારાષ્ટ્રનો ઈતિહાસ ગૌરવશાળી છે. આપણે સંત જ્ઞાનેશ્વર, છત્રપતિ શિવાજી મહારાજ, સાવિત્રીબાઈ ફુલે અને બંધારણના ઘડવૈયા ડૉ. આંબેડકરના વંશ જ નથી, પરંતુ તેમના વિચારોના.....