• મંગળવાર, 21 ઑક્ટોબર, 2025

રાજ ઠાકરેએ મુંબઈની આત્મા દુભવી : રામદાસ આઠવલે

કેન્દ્રીય પ્રધાને મુંબઈને ગુજરાતી અને મરાઠી સમુદાયે મળીને બનાવ્યું હોવાનું પણ કહ્યું

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 20 :  મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) અધ્યક્ષ રાજ ઠાકરેએ રવિવારે મુંબઈ અને મહારાષ્ટ્રનો વિકાસ મરાઠી માણસને અવગણીને થવાનો હશે તો એ ચલાવી નહીં લેવાય એવી ચેતવણી આપી હતી. રાજ ઠાકરેના આ નિવેદનથી મહારાષ્ટ્રનું રાજકીય વાતાવરણ ગરમાઈ ગયું છે ત્યારે કેન્દ્રીય પ્રધાન અને.....

ઇ-પેપરના નવા શુલ્ક