• બુધવાર, 27 મે, 2026

મેયર અને ડેપ્યુટી મેયરને આમંત્રણ નહીં અપાતાં શિવસેનાનો ઊહાપોહ

પાલિકાનાં નાણાંથી સિદ્ધિવિનાયક મંદિરનું સુશોભીકરણ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 26 : પ્રભાદેવી સ્થિત સિદ્ધિવિનાયક મંદિરના સુશોભીકરણ પ્રકલ્પના ખાતમુર્હૂતના કાર્યક્રમમાં આમંત્રિતોના નામની યાદીમાંથી મેયર રીતુ તાવડે અને નાયબ મેયર સંજય ઘાડીનાં નામ નહીં હોવાથી વિવાદ સર્જાયો.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ