જીવ જોખમમાં મુકાવાથી સ્ટેશન પર ભયનું લોકોમાં મોજું ફરી વળ્યું
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા. 19 : મુંબઈની જીવાદોરી ગણાતી લોકલ ટ્રેનમાં પ્રવાસીઓના જીવ જોખમમાં મૂકવાની ઉપરાઉપરી ઘટનાઓ બની રહી છે. આજે સવારે બોરીવલી રેલવે સ્ટેશન પાસે દોડી રહેલી એક લોકલ ટ્રેનનો દરવાજો છૂટો પડી......