• મંગળવાર, 04 ઑગસ્ટ, 2026

પાલિકામાં ભ્રષ્ટાચારના 207 કેસો; માત્ર 27 સસ્પેન્ડ

112 કર્મચારી હજુ સેવામાં, 68 ચુકાદા પહેલાં નિવૃત્ત

મુંબઈ, તા. 3 : માહિતી અધિકાર હેઠળ સામાજિક કાર્યકર જિતેન્દ્ર ઘાડગેને મળેલી માહિતીમાં બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (પાલિકા)માં ભ્રષ્ટાચારના કેસોને લઈને ચિંતાજનક ચિત્ર સામે આવ્યું છે. માહિતી અધિકારના દસ્તાવેજો મુજબ પાલિકાના 207.......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ