રાહુલ ઉપર દેશમાં વૈમનસ્ય ફેલાવવા અને મમતા ઉપર મતદારોને ધમકાવવાનો આક્ષેપ
નવી દિલ્હી, તા. 23 : કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટિપ્પણી સહિતની ફરિયાદો ચૂંટણી પંચમાં કર્યા બાદ ભાજપે પણ કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધી અને તૃણમૂલ કોંગ્રેસનાં નેતા મમતા બેનરજીની ફરિયાદ પંચને કરીને બન્ને સામે કઠોર કાર્યવાહીની માગણી....