• સોમવાર, 06 મે, 2024

બીજાના ભોગે મુસ્લિમોને અનામતનો પ્રયાસ : મોદી 

કૉંગ્રેસ રાજમાં હનુમાન ચાલીસા સાંભળવા પણ ગુનો

જયપુર, તા. 23 : લોકસભા ચૂંટણી અંતર્ગત પ્રચાર વખતે વડાપ્રધાન મોદી કોંગ્રેસ પર ખૂબ વરસ્યા છે. સતત બીજા દિવસે કોંગ્રેસ પર મુસ્લિમ તુષ્ટિકરણનો આરોપ લગાવતાં કહ્યું કે તેઓ ધર્મના આધારે અનામત વધારીને મુસ્લિમોને આપવા પ્રયાસ કર્યો હતો. મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર..